…જાણો કે પંડિતજીએ આજે શું કહ્યું છે.
વ્યવસાયમાં નવા પ્રયોગો કરવા માટે દિવસ ઉત્તમ છે. વિદેશથી આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના છે. વિવાદિત મામલાઓનો ઉકેલ આવવાની શક્યતાઓ છે. પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખવું. તમે લક્ઝરી પાછળ પૈસા ખર્ચ કરશો.
દ્રિક પંચાંગ ના પંડિતજી તમારો દિવસ શુભ નીવડે એવી આશા રાખે છે.